Kutch Care News – વૃદ્ધો અને દિવ્યાંગો માટે ખાસ દર્શનઅભિલાષીનું આયોજન કરતા હરીશ પંડ્યા તેમનો પરિવાર જુઓ ખાસ અહેવાલ

21-02-2023 થી 27-02-2023 હરીશભાઈ પંડ્યા માં આયોજન હેઠળ વૃધ્ધો અને દિવ્યાંગો 350 લોકોને ઋષિકેશ આવવા અને જવાની નિઃશુલ્ક વ્યવસ્થા કરી આપેલ છે.